શુક્રવાર, 9 સપ્ટેમ્બર, 2022

ભારતીય ટપાલ વિભાગમાં ભરતી

 

 


ભારતીય ટપાલ વિભાગ પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, વડોદરા-૩૯૦૦૦૧

 

ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટેની સોનેરી તક

 

ટપાલ વિભાગ વડોદરા ભારતી 2022 : ટપાલ વિભાગ વડોદરા વિભાગે તાજેતરમાં પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ એજન્ટ ભરતી 2022 માટે આમંત્રિત અરજીઓ પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારે સત્તાવાર સૂચના વાંચવી અને પછી અરજી કરવી આવશ્યક છે.


પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન, રાવપુરા)ની કચેરી, વડોદરા દ્વારા ટપાલ જીવન વીમા ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તી માટે “વોક-ઇન-ઇન્ટરવ્યૂ'' નું આયોજન નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

 

“વોક-ઇન-ઇન્ટરવ્યૂ”


વિભાગ ભારતીય ટપાલ વિભાગ - વડોદરા
જગ્યાનું નામ ટપાલ જીવન વીમા એજન્ટ
કુલ જગ્યાઓ જાહેરાતમાં દર્શાવેલ નથી.
ઇન્ટરવ્યૂ તારીખ 12/09/2022  સોમવાર
સિલેક્શન પ્રક્રિયા ઇન્ટરવ્યૂ દ્વારા
અભ્યાસ 10 પાસ


સ્થળઃ પ્રવર અધિક્ષક ડાકવર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન), બીજે માળે, રાવપુરા હેડ પોસ્ટ ઓફિસની પાછળ, રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧.

 

તારીખ : ૧૨/૦૯/૨૦૨૨ (સોમવાર)

 

સમય : સવારે ૧૦.૩૦ થી ૦૧.૩૦ કલાકે.

 

ડોક્યુમેન્ટસ :

ઉમેદવારોએ પોતાની સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સાથે બિનચૂક લાવવા  

  • બાયોડેટા (અપડેટેડ)
  • પાસપોર્ટ સાઇઝના ૨ ફોટા,
  • ઉંમરનું પ્રમાળપણ,
  • શૈક્ષણીક લાયકાતના સર્ટિફિકેટ,
  • પાનકાર્ડ કાર્ડની નકલ અને
  • આધાર કાર્ડની નકલ,
  • આવશ્યક પ્રમાણપત્ર અને
  • અનુભવનો દાખલો (જો હોય તો) લાવવાનો રહેશે.

 

ખાસ નોંધ :- ઓરીજીનલ તેમજ દરેકની સ્વ પ્રમાણિત ૨ નકલ સાથે લાવવાની રહેશે.

 

 

યોગ્યતાની શરતો :

લાયકાત : ૧૦મું પાસ અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અધિકૃત સમકક્ષ શૈક્ષણિક

ઉમર : ૧૮ થી ૫૦ વર્ષ.

 

પાત્રતા ધરાવતા વર્ગો : ભૂતપૂર્વ વીમાસલાહકાર | આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળ કાર્યકરો, સ્વ સહાય જૂથના કાર્યકરો, એક્સ સર્વિસમેન, નિવૃત શિક્ષકો, બેરોજગાર, સ્વરોજગાર યુવાનો, પોસ્ટ ઓફિસના SSA/ એમપીકેબીવાય એજન્ટો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇપણ વ્યક્તિ.

 

પ્રાથમિકતા : વડોદરા જિલ્લાના હેવાસી, ઇન્સ્યોરન્સ પ્રોડકટ વેચવાનો અનુભવ, કોમ્પ્યુટરની જાણકારી, સ્થાનિક જગ્યાની જાણકારી.

 

મળવા પાત્ર પગાર : કમિશન કે ઇન્સેટિવ સરકારશ્રીના નિયમોઅનુસાર મળશે.

 

ખાસ નોંધઃ

  • લાઇફ ઇન્સ્યોરન્સમાં કામ કરતાં એજન્ટને પીએલઆઇ અથવા આરપીએલઆઇ ની એજન્સી મળવાપાત્ર નથી.

  • જે ઉમેદવારની પસંદગી એજન્ટ તરીકે થશે તેમણે Rs.5000/- ના NSC/KVP સિક્યોરીટી ડીપોઝીટ તરીકે મુકવાના રહેશે.

  • જે ઉમેદવાર "વોક-ઇન-ઇન્ટરવ્યૂ" માં આવે તેમને સરકાર તરફથી કોવિંડ-૧૯ ને લગતી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. ઉમેદવાર એ પોતે એકલા એ જ ‘‘વોક-ઇન ઇન્ટરવ્યુ''માં આવવાનું રહેશે.

 


ઓફિશિયલ જાહેરાત જોવા માટે

અહીં ક્લિક કરો

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...