નૈનિતાલ બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 27-08-2023
નૈનિતાલ બેંકમાં ભરતી @ www.nainitalbank.co.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે નૈનિતાલ બેંકમાં ક્લાર્ક તથા અન્ય કુલ 110+ જગ્યાઓ પર કાયમી નોકરીનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે.
તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
નૈનિતાલ બેંકમાં ભરતી 2023 : હાઈલાઇટ્સ
સંસ્થાનું નામ | નૈનિતાલ બેંક |
પોસ્ટનું નામ | ક્લાર્ક મેનેજમેન્ટ ટ્રેઇની |
કુલ જગ્યાઓ | 110 |
અરજી મોડ | ઓનલાઈન |
અરજી કરવાની શરૂઆત તારીખ |
05/08/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ |
27/08/2023 |
સત્તાવાર વેબસાઇટ | www.nainitalbank.co.in |
નૈનિતાલ બેંકમાં ભરતી માટે પોસ્ટનું નામ :
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નૈનિતાલ બેંક દ્વારા ક્લાર્ક તથા મેનેજમેન્ટ ટ્રેઈનીની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
ક્રમ | પોસ્ટનું નામ |
1. | ક્લાર્ક |
2. | મેનેજમેન્ટ ટ્રેઇની |
નૈનિતાલ બેંકમાં ભરતી માટે પગાર ધોરણ :
નૈનિતાલ બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
ક્લાર્ક | રૂપિયા 19,900 થી 47,920 |
મેનેજમેન્ટ ટ્રેઇની | રૂપિયા 40,000 |
નૈનિતાલ બેંકમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા :
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નૈનિતાલ બેંકની આ ભરતીમાં ક્લાર્કની 50 તથા મેનેજમેન્ટ ટ્રેઈનીની 60 આમ કુલ 110 જગ્યા ખાલી છે.
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
ક્લાર્ક | 50 |
મેનેજમેન્ટ ટ્રેઇની | 60 |
નૈનિતાલ બેંકમાં ભરતી માટે વય મર્યાદા :
નૈનિતાલ બેંક ની આ ભરતીમાં વયમર્યાદા 21 વર્ષ થી લઈ 32 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
-: આ પણ વાંચો :-
નૈનિતાલ બેંકમાં ભરતી માટે લાયકાત :
મિત્રો, નૈનિતાલ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે. વધુમાં તમને કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે.
નૈનિતાલ બેંકમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ :
નૈનિતાલ બેંકની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
નૈનિતાલ બેંકમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા :
નૈનિતાલ બેંકમાં કાયમી નોકરી મેળવવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.
- ઓનલાઈન પરીક્ષા
- ઇન્ટરવ્યૂ
નૈનિતાલ બેંકમાં ભરતી માટે અરજી ફી :
નૈનિતાલ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોએ કલાર્કની પોસ્ટ પર અરજી ફી પેટે 1,000 રૂપિયા તથા મેનેજમેન્ટ ટ્રેઈનીની પોસ્ટ પર અરજી ફી પેટે 1,500 રૂપિયા ચુકાવવાના રહેશે.
પોસ્ટનું નામ | અરજી ફી |
ક્લાર્ક | 1,000 |
મેનેજમેન્ટ ટ્રેઇની | 1,500 |
નૈનિતાલ બેંકમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે? :
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે નૈનિતાલ બેંકની સત્તાવાર વેબસાઈટ @ www.nainitalbank.co.in વિઝીટ કરો. ત્યાં તમને “Recruitment” ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તમને “Application Form” જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો.
નૈનિતાલ બેંકમાં ભરતી માટે મહત્વની તારીખ :
આ ભરતી ની નોટિફિકેશન નૈનિતાલ બેંક દ્વારા ઘ્વારા 05 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 ઓગસ્ટ 2023 છે
અરજી કરવાની શરૂઆતની તારીખ | 05/08/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 27/08/2023 |
નૈનિતાલ બેંકમાં ભરતી માટે મહત્વની લિંક્સ :
જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ વિઝીટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ-વારંવાર પૂછાતાં પ્રશ્નો :
નૈનિતાલ બેંક ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
નૈનિતાલ બેંક ભરતી ફોર્મ ભરવાની છેલ્લી 27 ઓગસ્ટ 2023 છે.
નૈનિતાલ બેંક ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?
નૈનિતાલ બેંક ભરતીની સત્તાવાર વેબસાઈટ www.nainitalbank.co.in છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને નૈનિતાલ બેંકમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો