બુધવાર, 1 માર્ચ, 2023

વલસાડ આશ્રમશાળા ભરતી 2023, છેલ્લી તારીખ 10/03/2023

વલસાડ આશ્રમશાળા ભરતી 2023 : વિદ્યાસહાયક માટે નીચે દર્શાવેલ લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી અલગ અલગ લાયકાત મુજબ પુરેપૂરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વપ્રમાણિત કરેલ તમામ સેમેસ્ટરની પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફક્ત રજી.એડી. દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી દિન-૧૪ સુધીમાં મંગાવવામાં આવે છે., વધુ માહિતી નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાસહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે , પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે.
વલસાડ આશ્રમશાળા ભરતી 2023
સંસ્થાનું નામવલસાડ આશ્રમશાળા
પોસ્ટનું નામવિદ્યાસહાયક
કુલ જગ્યા47
છેલ્લી તારીખનીચે જાહેરાતમાં વાંચો
અરજી મોડરજીસ્ટર એ.ડી. દ્વારા


પોસ્ટનું નામ :
  • વિદ્યાસહાયક

શૈક્ષણિક લાયકાત :
  • લાયકાત : એચ.એસ.સી./ પી.ટી.સી. / બી.એ., પી.ટી.સી.| બી.એડ.
  • ઘોરણ : 1 થી 5 અને 6 થી 8
  • રીમાકર્સ TET-1 પાસ / TET-2 પાસ
  • વિદ્યાસહાયકમાં TET- 1 & TET-2 પાસ ફ઼રજિયાત પાસ કરેલ હોવા જોઈએ અને તેઓની પરીક્ષાની પરિણામ મુદ્દત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવો મુજબની જોગવાઇ મુજબ રહેશે.

ઉંમર મર્યાદા :
  • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

અરજી ફી :
  • કોઈ અરજી ફી નથી.


વલસાડ આશ્રમશાળા ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?
  • અધુરી વિગતવાળી તધા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર અરજીઓ રદ થવા પાત્ર રહેશે.
  • આશ્રમશાળાઓ રેશિડેન્સિયલ સ્કૂલો હોવાથી બાળકોના નિવાસ સાથે ફરજ પરના તમામ કર્મચારીઓએ ફરજિયાત સ્થળ પર નિવાસ કરવાનું રહેશે.
  • અનામત જગ્યા પર અરજી કરતાં અરજદારે સમક્ષ સત્તાધિકારીનું જાતિ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
  • શિક્ષણ વિભાગ ગુ.રા. ગાંધીનગરના સુધારા ઠરાવ બમશ /૧૧૫૫ /૨૨ /ગ /તા.૧૯ /૨ /૨૦૧૯ મુજબ વિદ્યાસહાયકને ૧૯૯૫૦ /- (અંકે રૂપિયા ઓગણીસ હારે નવસો પચાસ પુરા) માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂરા કર્યા બાદ પૂરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
  • સરકાશ્રીના ધારા-ધોરણ વખતો વખતનાં ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલા પણ વિદ્યાસહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે.
  • આશ્રમશાળા પ૦ ટકા કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે. તેથી મહિલા શિક્ષિકાઓએ ગૃહમાતા તરીકે પણ ફરજ બજાવવાની રહેશે અને કુમારો માટે શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરજિયાત ફરજ નિભાવવાની રહેશે.
  • માન. કમિશ્નર આદિજાતી વિકાસ કચેરી ગુ.રા. ગાંધીનગર પરિપત્ર નંબર આવિ /આશા /કાને ૨૨૩૩૦ /૨૦૧૯ /૨૨૦ થી ૨૦૧૦ તા.૩૦ /૧૧/૨૦૦૯ અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે.
  • કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ.
  • ઉમેદવારે રજીસ્ટર એ.ડી.થી આશ્રમશાળાને અરજી કરવાની રહેશે. કવર ઉપર કઈ આશ્રમશાળા માટે અરજી કરેલ છે. તે સ્પષ્ટ લખવાનું રહેશે. સાદી ટપાલથી કે રૂબરૂ કે મુદત કરતાં મોડી આવેલ અરજી સ્વીકારશે નહીં.
  • ફક્ત મેરીટમાં નામ આવવાથી કોઇ પણ ઉમેદવાર નિમણૂંક માટે હક્ક દાવો માંડી શકશે નહીં.
  • સરકારી અનુદાનિત બોર્ડ /કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સમક્ષ અધિકારીનું વાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે.
  • પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિ નિર્ણય આખરી રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અરજી મોકલવાનું સરનામું :
  • વિવિધ આશ્રમશાળા હોવાથી બધા ના સરનામાં અલગ અલગ છે માટે જાહેરાત માં વાંચો.


આશ્રમશાળા વલસાડ ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
  • જાહેરાત નંબર 1 : જાહેરાતની તારીખથી 14 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 23/02/2023 )
  • જાહેરાત નંબર 2 : છેલ્લી તારીખ : 10/03/2023
  • જાહેરાત નંબર 3 : જાહેરાતની તારીખથી 14 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 28/02/2023 )


મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત નંબર 1અહીં ક્લિક કરો
👉 જાહેરાત નંબર 2 ☑️અહીં ક્લિક કરો
જાહેરાત નંબર 3અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

અન્ય લિંક :
સરકારી ભરતીને લગત
અન્ય જાહેરાતો જોવા માટે
અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો


───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...